વેરાવળમાં મકાન ધરાશાયી થતા ત્રણના મૃત્યુ અને બે નો આબાદ બચાવ.

  • વેરાવળના ખારવાવાડ વિસ્તારમા મોડીરાત્રે ત્રણ માળનું જુનવાણી મકાન ધરાશાયી થતા માતા-પુત્રી અને યુવક સહિત ત્રણના મૃત્યુ થયા..
  • બે વ્યક્તિઓનો આબાદ બચાવ થતા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયા.

About admin

Check Also

રાજકોટમાં એક ઇસમ મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયો..

શહેર SOG પોલીસે એક ઇસમને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યો… મુકેશ વસનાણી નામના ઇસમને પોલીસે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *